-
હું થોડા અંતરજ્ઞાન વાત કરૂ , ચાલો કહું શા માટે,
-
એ ની રૂણ બી ઘાત બરાબર ૧ ના છેદમાં એ ની બી થાય.
-
અને હું તમને તેની સમજ આપૌં તે પહેલા ,
-
હું તમને માત્ર આજ તેની સાચી વ્યાખ્યા છે તેનો આભાષ કરાવવા માગું છું
-
હું જાણતો નથી .
-
ગણીત નો શોધક કોઇ એક વ્યકતિ નહોતો
-
તે તમે જાણો છો , તેમ એક સંમેલન છે જે સમયાંતરે વિકસ્યું છે .
-
આ વ્યાખ્યાયિત કરવાથી
-
અને તેઓ આને કયા કારણ થી વ્યાખ્યાયિત કરશે તે હું તમને બતાવવા જઇ રહ્યો છું
-
સારૂ, હું તમને જે દેખાડવા જઇ રહ્યો છું તે આમાંનું એક કારણ છે .
-
અંને પછી તમે સારી રિતે જોઇ શકો છો કે આ એક સારી વ્યાખ્યા છે.
-
કારણ કે તમે એક વખત ઘાતના નિયમો શીખી લો , બીજા બધા ઘાતના નિયમો રૂણ ઘાત માટે રહે છે સતત
-
અને જ્યારે તમે કોઇ સંખ્યાની ૦ (શુન્ય) ઘાત લો પછી.
-
તો ચાલો આપણે ઘન પૂર્ણાંક વિશે વિચારીએ
-
આ સરસ અંતરજ્ઞાન છે. , હું વિચારૂ
-
તો ધન ઘાતો , તેથી તમારી પાસે એક , વર્ગ
-
ઘન , અ ની ચાર ઘાત છે.
-
એ ની ૧ ઘાત બરાબર કેટલા? અએ ની એક ઘાત આપણે કહેવ શકીએ.
-
અને પછી તેનો વર્ગ મેણવવા શું કરવું ?
-
આપણે એ વડે ગુનીશું, ખરૂ ને !
-
વર્ગ એટલે ફજક્ત એ ગુણ્યા એ
-
અને પછી તેનો ઘન, આપણે ધુ કરીશુ ?
-
આપણે ફરીથી એ વડે ગુણીશું
-
અને પછી ચાર ઘાત મેળવવા , આપણે શું કરશું ?
-
આપણે ફરીથી એ વડે ગુણીશું .
-
અથવા બીજી રીતે , તમે કલ્પના કરી શકો , જ્યારે તમે ઘાત ને ઘટાડો ત્યારે, આપણે શું કરીએ છીએ ?
-
આપણે ૧ ના છેદ માં એ વડે ગુણીશું અથવા અ વડે ભાગીશું .
-
અને આજ પ્રમાણે , તમે ફરી એક્વાર ઘટડો , તો ફરી એક્વાર એ વડે ભાગો .
-
અને વર્ગ માંથી a ની એક ઘાત કરતા , તમે a વડે ભાગો છો .
-
તો ચાલો આપણે આ પ્રમાણે a ની ૦ (શુન્ય) ઘાત બરાબર કેટલા થાય .
-
તો પહેલો અઘરો દાખલો.
-
તો a ની ૦ (શુન્ય) ઘાત
-
તો તમે શોધ કરી, ગણીત ની શોધમાતા,
-
અને તમારે તે વ્યાખ્યાયિત કરવાનું છે કે a ની ૦(શુન્ય) ની કીંમત શું થાય ?
-
અને, તમે જાણો છો, તે કદાચ સત્તર , તે કદાચ પાઇ હશે.
-
હું નથી જાણતો
-
a ની ૦ (શુન્ય) ઘાત બરાબર કેટલા થાય તે તમારા પ્રર મૂંકું છું.
-
પણ જો a ની ૦ (શુન્ય) ઘાત ને આ રીતે આગળ કરીશુ તો તે કામ કરશે નહિં ?
-
અહિં તમે દરેક વખતે જે ઘાત ઘટાડો છો ત્યારે , તેને a વડે ભાગો છો , ખરૂને ?
-
તો, જો તમે a ની ૧ ઘાત માંથી a ની ૦ (શુન્ય) કરતા,
-
તેને ફ્ક્ત a વડે ભાગવાથી કામ કરશે ?
-
તો ચાલો આપણે તે કરીએ .
-
તો જો આપણે a ની ૧ ઘાત લેતા, જે ફક્ત a છે.
-
અને a વડે ભાગતા ,
-
ખરૂ, તો આપણે a વડે ભાગતા-- આપણે ફક્ત a વડે ભાગવા જઇ રહ્યા છીએ .
-
a વડે ભાગવું એટલે શું ?
-
સારૂ, તે ફક્ત ૧ રહેશે .
-
તો જ્યાં આ વ્યાખ્યા --
-
અથવા આ એક ગમેતે સંખ્યા ની ૦ (શુન્ય )ઘાત બરાબર ૧ કેમ થાય તેની સમજ છે.
-
કારણ કે તમે જ્યારે આ સંખ્યા લેશો
-
અને તેને તેજ સંખ્યા વડે એક વધારે વખત ભાગતા, તમે માત્ર એક મેળવશો .
-
તો આ થોડું વ્યાજબી છે,
-
પણ ચાલો આપણે રૂણ પ્રદેશ માં જઇએ.
-
તો a ને -૧ ઘાત બરાબર કેટલા થશે ?
-
સારૂ, ફરી એક વખત, જો આપણે આ રીત થી ,
-
જ્યાં દરેક વખતે આપણે a ની ઘાત ને ઘટાડવા આપણે તેને a વડે ભાગીએ છીએ.
-
તો ચાલો ફરી એક વાર a વડે ભાગીએ , તો ૧ ના છેદમાં a મળશે .
-
તો આપણે a ની 0 (શુન્ય) ઘાત કરવા તેને a વડે ભાગતા.
-
a ની ૦ (શુન્ય) ઘાત બરાબર ૧ થાય , તો ૧ ને a વડે ભાગતા શું થાય ?
-
તે ૧ ના છેદ માં a થાય.
-
હવે, તે આપણે એક વધારે વખત કરીએ ,
-
અને પછી હું વિચારી શકું છું કે તમને તેની સમજ (તેનો ઢાંચો) પડી હશે .
-
સારૂ, તમને કદાચ અગાઉથી જ તેની સમજ પડી હશે.
-
a ની -૨ ઘાત બરાબર કેટલા થાય?
-
સારૂ, આપણે ઇચ્છીએ -- તમે જાણો છો, આ રીતે બદલવી તે મૂર્ખામી છે.
-
દરેક વખતે આપણે ઘાત ને ઘટાડવા, આપણે a વડે ભાગીએ છીએ.
-
તો a ની -૧ , a ની -૨ ઘાત એમ આગળ વધતા,
-
ચાલો ફરીથી a વડે ભાગીએ
-
અને આપણે શું મેળવીશું ?
-
જો તમે ૧ ના છેદ માં a લેતા અને a વડે ભાગતા, તમને ૧ ના છેદ માં a વર્ગ મળશે .
-
અને તમે જો આ પ્રમાણે ડાબી બાજું આગળ જશો તો
-
તમને a ની -b બરાબર ૧ ના છેદમાં a ની b ઘાત મળશે .
-
આશા રાખું છું કે , તે તને આવુ શા માટે થાય છે તેની સમજ આપશે --
-
સારૂ , સૌ પ્રથમ , તમે જાણો છો, મોટું રહસ્ય શું છે. તમે જાણો છો ,
-
કોઇ સંખ્યા ની શુન્ય ઘાત બરાબર, શા માટે ૧ થાય ?
-
સૌ પ્રથમ, એક વાત યાદ રાખો કે આ માત્ર વ્યાખ્યા જ છે.
-
કોઇકે આ નક્કી કર્યું છે કે તેના બરાબર ૧ થશે. પણ તેની પાસે ખાસ કારણ હતું
-
અને તેના આ કાર્ણો થી જ આ રીત કામ કરે છે .
-
અને આજ કારણસર રૂણ ઘાત ને તેઓએ વ્યાખ્યાયીત કરી હશે.
-
અને તેના વિશે વિષેશ અગત્યનું
-
જ્યારે તમે ઘાતનો ઘટાડો કરોછો ત્યારે a વડે ભાગો છો
-
અથવા જ્યારે તમે ઘાતને વધારો ત્યારે a વડે ગુંણો તે છે.
-
પણ તમે ઘાતના નિયમો ની વીડીયો જોશો તે પ્રમાણે , બધાજ ઘાતના નિયમો
-
બધાજ ઘાતના નિયમો કોઇ સંખ્યાની ૦ (શુન્ય) ઘાત ની વ્યાખ્યા સાથે સુંસંગત છે .
-
અને આ વ્યાખ્યા જ કોઇ સંખ્યાની રૂણ ઘાત ની વ્યાખ્યા છે,
-
આશા રાખું છું કે , આ તમને મૂઝવશે નહી .
-
અને તમને તેની અંતર સમજ અને કંઇક રહ્સ્ય છતું કર્યુ છે . પ્રામાણિકતા થી
-
તે પહેલી વખત શીખતા તદ્દન રહસ્યમય લાગશે.