હું થોડા અંતરજ્ઞાન વાત કરૂ , ચાલો કહું શા માટે, એ ની રૂણ બી ઘાત બરાબર ૧ ના છેદમાં એ ની બી થાય. અને હું તમને તેની સમજ આપૌં તે પહેલા , હું તમને માત્ર આજ તેની સાચી વ્યાખ્યા છે તેનો આભાષ કરાવવા માગું છું હું જાણતો નથી . ગણીત નો શોધક કોઇ એક વ્યકતિ નહોતો તે તમે જાણો છો , તેમ એક સંમેલન છે જે સમયાંતરે વિકસ્યું છે . આ વ્યાખ્યાયિત કરવાથી અને તેઓ આને કયા કારણ થી વ્યાખ્યાયિત કરશે તે હું તમને બતાવવા જઇ રહ્યો છું સારૂ, હું તમને જે દેખાડવા જઇ રહ્યો છું તે આમાંનું એક કારણ છે . અંને પછી તમે સારી રિતે જોઇ શકો છો કે આ એક સારી વ્યાખ્યા છે. કારણ કે તમે એક વખત ઘાતના નિયમો શીખી લો , બીજા બધા ઘાતના નિયમો રૂણ ઘાત માટે રહે છે સતત અને જ્યારે તમે કોઇ સંખ્યાની ૦ (શુન્ય) ઘાત લો પછી. તો ચાલો આપણે ઘન પૂર્ણાંક વિશે વિચારીએ આ સરસ અંતરજ્ઞાન છે. , હું વિચારૂ તો ધન ઘાતો , તેથી તમારી પાસે એક , વર્ગ ઘન , અ ની ચાર ઘાત છે. એ ની ૧ ઘાત બરાબર કેટલા? અએ ની એક ઘાત આપણે કહેવ શકીએ. અને પછી તેનો વર્ગ મેણવવા શું કરવું ? આપણે એ વડે ગુનીશું, ખરૂ ને ! વર્ગ એટલે ફજક્ત એ ગુણ્યા એ અને પછી તેનો ઘન, આપણે ધુ કરીશુ ? આપણે ફરીથી એ વડે ગુણીશું અને પછી ચાર ઘાત મેળવવા , આપણે શું કરશું ? આપણે ફરીથી એ વડે ગુણીશું . અથવા બીજી રીતે , તમે કલ્પના કરી શકો , જ્યારે તમે ઘાત ને ઘટાડો ત્યારે, આપણે શું કરીએ છીએ ? આપણે ૧ ના છેદ માં એ વડે ગુણીશું અથવા અ વડે ભાગીશું . અને આજ પ્રમાણે , તમે ફરી એક્વાર ઘટડો , તો ફરી એક્વાર એ વડે ભાગો . અને વર્ગ માંથી a ની એક ઘાત કરતા , તમે a વડે ભાગો છો . તો ચાલો આપણે આ પ્રમાણે a ની ૦ (શુન્ય) ઘાત બરાબર કેટલા થાય . તો પહેલો અઘરો દાખલો. તો a ની ૦ (શુન્ય) ઘાત તો તમે શોધ કરી, ગણીત ની શોધમાતા, અને તમારે તે વ્યાખ્યાયિત કરવાનું છે કે a ની ૦(શુન્ય) ની કીંમત શું થાય ? અને, તમે જાણો છો, તે કદાચ સત્તર , તે કદાચ પાઇ હશે. હું નથી જાણતો a ની ૦ (શુન્ય) ઘાત બરાબર કેટલા થાય તે તમારા પ્રર મૂંકું છું. પણ જો a ની ૦ (શુન્ય) ઘાત ને આ રીતે આગળ કરીશુ તો તે કામ કરશે નહિં ? અહિં તમે દરેક વખતે જે ઘાત ઘટાડો છો ત્યારે , તેને a વડે ભાગો છો , ખરૂને ? તો, જો તમે a ની ૧ ઘાત માંથી a ની ૦ (શુન્ય) કરતા, તેને ફ્ક્ત a વડે ભાગવાથી કામ કરશે ? તો ચાલો આપણે તે કરીએ . તો જો આપણે a ની ૧ ઘાત લેતા, જે ફક્ત a છે. અને a વડે ભાગતા , ખરૂ, તો આપણે a વડે ભાગતા-- આપણે ફક્ત a વડે ભાગવા જઇ રહ્યા છીએ . a વડે ભાગવું એટલે શું ? સારૂ, તે ફક્ત ૧ રહેશે . તો જ્યાં આ વ્યાખ્યા -- અથવા આ એક ગમેતે સંખ્યા ની ૦ (શુન્ય )ઘાત બરાબર ૧ કેમ થાય તેની સમજ છે. કારણ કે તમે જ્યારે આ સંખ્યા લેશો અને તેને તેજ સંખ્યા વડે એક વધારે વખત ભાગતા, તમે માત્ર એક મેળવશો . તો આ થોડું વ્યાજબી છે, પણ ચાલો આપણે રૂણ પ્રદેશ માં જઇએ. તો a ને -૧ ઘાત બરાબર કેટલા થશે ? સારૂ, ફરી એક વખત, જો આપણે આ રીત થી , જ્યાં દરેક વખતે આપણે a ની ઘાત ને ઘટાડવા આપણે તેને a વડે ભાગીએ છીએ. તો ચાલો ફરી એક વાર a વડે ભાગીએ , તો ૧ ના છેદમાં a મળશે . તો આપણે a ની 0 (શુન્ય) ઘાત કરવા તેને a વડે ભાગતા. a ની ૦ (શુન્ય) ઘાત બરાબર ૧ થાય , તો ૧ ને a વડે ભાગતા શું થાય ? તે ૧ ના છેદ માં a થાય. હવે, તે આપણે એક વધારે વખત કરીએ , અને પછી હું વિચારી શકું છું કે તમને તેની સમજ (તેનો ઢાંચો) પડી હશે . સારૂ, તમને કદાચ અગાઉથી જ તેની સમજ પડી હશે. a ની -૨ ઘાત બરાબર કેટલા થાય? સારૂ, આપણે ઇચ્છીએ -- તમે જાણો છો, આ રીતે બદલવી તે મૂર્ખામી છે. દરેક વખતે આપણે ઘાત ને ઘટાડવા, આપણે a વડે ભાગીએ છીએ. તો a ની -૧ , a ની -૨ ઘાત એમ આગળ વધતા, ચાલો ફરીથી a વડે ભાગીએ અને આપણે શું મેળવીશું ? જો તમે ૧ ના છેદ માં a લેતા અને a વડે ભાગતા, તમને ૧ ના છેદ માં a વર્ગ મળશે . અને તમે જો આ પ્રમાણે ડાબી બાજું આગળ જશો તો તમને a ની -b બરાબર ૧ ના છેદમાં a ની b ઘાત મળશે . આશા રાખું છું કે , તે તને આવુ શા માટે થાય છે તેની સમજ આપશે -- સારૂ , સૌ પ્રથમ , તમે જાણો છો, મોટું રહસ્ય શું છે. તમે જાણો છો , કોઇ સંખ્યા ની શુન્ય ઘાત બરાબર, શા માટે ૧ થાય ? સૌ પ્રથમ, એક વાત યાદ રાખો કે આ માત્ર વ્યાખ્યા જ છે. કોઇકે આ નક્કી કર્યું છે કે તેના બરાબર ૧ થશે. પણ તેની પાસે ખાસ કારણ હતું અને તેના આ કાર્ણો થી જ આ રીત કામ કરે છે . અને આજ કારણસર રૂણ ઘાત ને તેઓએ વ્યાખ્યાયીત કરી હશે. અને તેના વિશે વિષેશ અગત્યનું જ્યારે તમે ઘાતનો ઘટાડો કરોછો ત્યારે a વડે ભાગો છો અથવા જ્યારે તમે ઘાતને વધારો ત્યારે a વડે ગુંણો તે છે. પણ તમે ઘાતના નિયમો ની વીડીયો જોશો તે પ્રમાણે , બધાજ ઘાતના નિયમો બધાજ ઘાતના નિયમો કોઇ સંખ્યાની ૦ (શુન્ય) ઘાત ની વ્યાખ્યા સાથે સુંસંગત છે . અને આ વ્યાખ્યા જ કોઇ સંખ્યાની રૂણ ઘાત ની વ્યાખ્યા છે, આશા રાખું છું કે , આ તમને મૂઝવશે નહી . અને તમને તેની અંતર સમજ અને કંઇક રહ્સ્ય છતું કર્યુ છે . પ્રામાણિકતા થી તે પહેલી વખત શીખતા તદ્દન રહસ્યમય લાગશે.