-
ચલો જોઇએ જો આપણે સાર્થ (અર્થપુર્ણ) આંકડાઓ વીશે એક અથવા બે વસ્તુ શીખી શકીએ તો.
-
અને સાર્થ (અર્થપુર્ણ ) આંકડાઓ પાછળનો હેતુ એ છે કે જ્યારે તમે મોટી ગણતરી કરતા હોવ અને તમારી પાસે ઘણા બધા આંકડા હોય,
-
ત્યારે તમે તમારી યથાર્થતા ને વધારે પડતી નથી દર્શાવી રહ્યા તે માટે કે તમારુ પરિણામ એ જે વસ્તુ થી માપ્યુ છે તેના કરતા વધારે યથાર્થ નથી.
-
ત્યારે તમે તમારી યથાર્થતા ને વધારે પડતી નથી દર્શાવી રહ્યા તે માટે કે તમારુ પરિણામ એ જે વસ્તુ થી માપ્યુ છે તેના કરતા વધારે યથાર્થ નથી.
-
પરંતુ આપણે તેની ગહેરાઇ મા જઇએ અને તેની ગણતરી મા કેવી રીતે ઉપયોગ કરવો તે જોઇયે, તે પહેલા ચાલો કેટલાક દાખલાઓ કરીએ જે સાર્થ ( અર્થપુર્ણ) આંકડા ની જાણ કરાવે, પછી આપણે કેટલાક નિયમો જોઇશુ.
-
પરંતુ આપણે તેની ગહેરાઇ મા જઇએ અને તેની ગણતરી મા કેવી રીતે ઉપયોગ કરવો તે જોઇયે, તે પહેલા ચાલો કેટલાક દાખલાઓ કરીએ જે સાર્થ ( અર્થપુર્ણ) આંકડા ની જાણ કરાવે, પછી આપણે કેટલાક નિયમો જોઇશુ.
-
પરંતુ તે વિચારવા માટે સામાન્ય રીત-- "એવી કઇ સંખ્યા છે જે દર્શાવે કે મારુ માપ કેટલુ ચોક્સાઇ પુર્ણ છે?"
-
તેથી અહિ આ પહેલી સંખ્યા માં , સાર્થ (અર્થપુર્ણ) આંકડાઓ આ ૭-૦-૦ છે.
-
તેથી અહિ તમારી પાસે ત્રણ સાર્થ (અર્થપુર્ણ) આંકડાઓ છે.
-
અને તે તમને થોડુ બેચેન અનુભવાશે કે આપણે દશાંશ ચિહ્ન પછીના અને ૭ પહેલાના શુન્યો નો સમાવેશ નથી કરી રહ્યા.
-
આપણે તેમનો સમાવેશ નથી કરી રહ્યા- કારણ કે તે સંખ્યા ને આંકવા મા મદદરુપ છે.
-
અને તે સાચુ છે પરંતુ તે આપણને એ નથી સમજાવતુ કે આપણુ પરીણામ કેટલુ ચોક્કસ છે.અને તેને વધારે સારી રીતે સમજવવા માટે,
-
અને તે સાચુ છે પરંતુ તે આપણને એ નથી સમજાવતુ કે આપણુ પરીણામ કેટલુ ચોક્કસ છે.અને તેને વધારે સારી રીતે સમજવવા માટે,
-
ધારો કે જો આ સંખ્યા એ કિલોમીટર નુ માપન છે.
-
તેથી, જો આપણે ૦.૦૦૭૦૦ કિલોમીટ્રર માપ્યુ હોય,
-
તે આ ૭.૦૦ મીટર બરાબર જ થાય.હકિકતે કદાચ આપણે મીટર પટ્ટી નો ઉપયોગ કર્યો હશે
-
હકિકતે કદાચ આપણે મીટર પટ્ટી નો ઉપયોગ કર્યો હશે. અને આપણે કહ્યુ કે તે બરાબર ૭.૦૦ મીટર છે.
-
એટલે કે આપણે સેંટીમીટર સુધી ચોકસાઇ પૂર્વક માપન કર્યુ.અને આપણને થયું કે ચાલો આને કિલોમીટર મા લખીએ.
-
એટલે કે આપણે સેંટીમીટર સુધી ચોકસાઇ પૂર્વક માપન કર્યુ.અને આપણને થયું કે ચાલો આને કિલોમીટર મા લખીએ.
-
આ બન્ને સંખ્યાઓ એકદમ બરાબર સરખી છે- ખાલી તેમનો એકમ જ જુદો છે. પરંતુ મને લાગે છે કે જ્યારે તમે અહે જુઓ છો તે ઘણુ સમજાય છે કે તમારી પાસે માત્ર ૩ સાર્થ (અર્થપુર્ણ) આંકડા કેમ છે.
-
આ બન્ને સંખ્યાઓ એકદમ બરાબર સરખી છે- ખાલી તેમનો એકમ જ જુદો છે. પરંતુ મને લાગે છે કે જ્યારે તમે અહે જુઓ છો તે ઘણુ સમજાય છે કે તમારી પાસે માત્ર ૩ સાર્થ (અર્થપુર્ણ) આંકડા કેમ છે.
-
આ શુન્ય માત્ર એજ કહે છે કે- તમે ફક્ત તેને એકમના માપન મુજબ તેને બદલો છો.
-
પરંતુ જે સંખ્યા તમને કહે છે કે તમે કેટલી ચોકસાઇ થી માપન કર્યું છે એ ૭, ૦ અને ૦ છે.અને આપણે આ પાછળના શુન્યો ને ગણી રહ્યા છીએ કારણ કે જેણે આ સંખ્યા લખી છે તેને તે ખાલી લખી નથી.
-
પરંતુ જે સંખ્યા તમને કહે છે કે તમે કેટલી ચોકસાઇ થી માપન કર્યું છે એ ૭, ૦ અને ૦ છે.અને આપણે આ પાછળના શુન્યો ને ગણી રહ્યા છીએ કારણ કે જેણે આ સંખ્યા લખી છે તેને તે ખાલી લખી નથી.
-
તેને એ ભાર પૂર્વક કહેવા લખી છે કે " જુઓ, મે તેનુ અહીં સુધી માપ કર્યુ છે." જો તેમણે તે ચોકસાઈપૂર્વક માપ્યુ ના હોત તો તેમણે આ શુન્યો ને છોડી દિધા હોત, અને તેમણે ૭ મીટર કહ્યા હોત - સાત પોઈન્ટ શૂન્ય શૂન્ય નહિ.
-
તેને એ ભાર પૂર્વક કહેવા લખી છે કે " જુઓ, મે તેનુ અહીં સુધી માપ કર્યુ છે." જો તેમણે તે ચોકસાઈપૂર્વક માપ્યુ ના હોત તો તેમણે આ શુન્યો ને છોડી દિધા હોત, અને તેમણે ૭ મીટર કહ્યા હોત - સાત પોઈન્ટ શૂન્ય શૂન્ય નહિ.
-
ચલો બીજી સંખ્યા જોઇયે - આપણે આગળ જોયું તેમ - ૫ અને ૨ , કે જે શુન્ય સિવાયના આંકડાઓ છે, તે સાર્થ (અર્થપુર્ણ) આંકડાઓ થશે.
-
તમે આ શરુઆત ના શુન્ય નો સમાવેશ નથી કરતાં , કારણકે આપણે આગળ જોયું તેમ , જો તે ૦.૦૫૨ કિલોમીટર હોટ તો
-
તે ૫૨ મીટરની બરાબર જ થાત, અને ૫૨ માં ફક્ત ૨ સાર્થ આંકડા છે
-
તેથી તમે કહી શકો કે તમે પહેલો આંકડો કે જે શૂન્ય ના હોય , તેની આગળ ના શુન્યને ધ્યાનમા લેવા નથી માંગતા.તમે તેનો સમાવેશ કરવા નથી ઇચ્છતા. તમે ફક્ત શુન્ય સિવાયના આંકડા અને તેની વચ્ચેના બધા આંકડાઓનો સમાવેશ કરશો
-
તેથી તમે કહી શકો કે તમે પહેલો આંકડો કે જે શૂન્ય ના હોય , તેની આગળ ના શુન્યને ધ્યાનમા લેવા નથી માંગતા.તમે તેનો સમાવેશ કરવા નથી ઇચ્છતા. તમે ફક્ત શુન્ય સિવાયના આંકડા અને તેની વચ્ચેના બધા આંકડાઓનો સમાવેશ કરશો
-
અને - અને પાછળના શુન્યો નો સમાવેશ કરશો -- પાછળના શુન્યો જો દશાંશ સંખ્યા ની વાત કરતાં હોઈએ તો.
-
હુ તે ખ્યાલ ને વધારે ઔપચારિક બનાવીશ. તેથી અહિ, ૩૭૦ લખ્યા
-
અને પછી તેમને દશાંશ ચિહ્ન લખ્યું.જો તેઓએ દશાંશ ચિહ્ન ના લખ્યું હોત તો તેમણે કેટલી ચોકસાઇ થી માપ્યું હતું તે ખબર ના પડત.
-
અને પછી તેમને દશાંશ ચિહ્ન લખ્યું.જો તેઓએ દશાંશ ચિહ્ન ના લખ્યું હોત તો તેમણે કેટલી ચોકસાઇ થી માપ્યું હતું તે ખબર ના પડત.
-
પરંતુ કારણે કે તેમણે દશાંશ ચિહ્ન ના લખ્યું હોત તો તેનો મતલબ છે કે તેઓએ તેને બરાબર ૩૭૦ માપ્યા છે.એવું નથી કે તેઓને ૩૭૨ મળ્યા અને પછી નજીકની સંખ્યા લીધી
-
પરંતુ કારણે કે તેમણે દશાંશ ચિહ્ન ના લખ્યું હોત તો તેનો મતલબ છે કે તેઓએ તેને બરાબર ૩૭૦ માપ્યા છે.એવું નથી કે તેઓને ૩૭૨ મળ્યા અને પછી નજીકની સંખ્યા લીધી
-
આ દશાંશ સંખ્યા એમ કહે છે કે આ ત્રણેય અર્થપુર્ણ (સાર્થ) છે.તેથી આ અહિ ત્રણ સાર્થ (અર્થપુર્ણ) આંકડા છે.
-
આ દશાંશ સંખ્યા એમ કહે છે કે આ ત્રણેય અર્થપુર્ણ (સાર્થ) છે.તેથી આ અહિ ત્રણ સાર્થ (અર્થપુર્ણ) આંકડા છે.
-
પછી તેની પછીની સંખ્યા મા, ફરીએક વખત, આ દશાંશ ચિહ્ન નો મતલબ છે કે આપણને માત્ર એકમ ના અંક સુધી જ માપ મળ્યું પરંતુ પછી આપણે તેની પાછળ શુન્ય મુક્યો. તેનો મતલબ છે કે આપણને દશાંશ સુધી માપ મળ્યું. નથી ,
-
પછી તેની પછીની સંખ્યા મા, ફરીએક વખત, આ દશાંશ ચિહ્ન નો મતલબ છે કે આપણને માત્ર એકમ ના અંક સુધી જ માપ મળ્યું પરંતુ પછી આપણે તેની પાછળ શુન્ય મુક્યો. તેનો મતલબ છે કે આપણને દશાંશ સુધી માપ મળ્યું. નથી ,
-
તેથી આ પરીસ્થીતીમા ફરી એક વાર આપણી પાસે ૩ અર્થપુર્ણ આંકડા છે.
-
અહિ - ૭ એ શતક ના સ્થાને છે પરંતુ માપ અહીં સહન્શ્ત્રાંશ સુધી એટલે કે દશાંશ ચિહ્ન પછી ત્રણ આંકડા સુધી થયું.
-
અને તેમા વચ્ચે શુન્યો છે છતાં પણ , તે શુન્યો આપણા માપન નો એક ભાગ છે,
-
કારણ કે તેઓ શુન્ય સિવાય ના આંકડાઓ ની વચ્ચે છે.
-
તેથી આ પરિસ્થિતિ મા દરેક આંકડો - તે જે રીતે લખાયો છે - તે સાર્થ (અર્થપુર્ણ) આકડો છે. તેથી તમારી પાસે છ સાર્થ ( અર્થપુર્ણ) આંકડા છે.
-
હવે આ છેલ્લી સંખ્યા મૂંઝવણભરી છે. ૩૭૦૦૦ -- આ ખરેખર માપપટ્ટી થી ૩૭૦૦૦ માપેલા છે તે સ્પષ્ટ નથી.
-
કદાચ તમને એકમ ના અંક સુધી નું માપ મળ્યું અને તમને પાક્કા 39000 મળ્યા
-
અથવા તમે ખાલી હજાર ના એકમ (સહસ્ત્રાંશ ) સુધી જ સંખ્યા માપી.
-
અહિ જરા અનિશ્ચિતતા છે - જો તમે કૈંક આ રીતે લખેલું જુઓ,
-
તમે કદાચ કહેશો કે - જો કોઇ વધારે માહિતી ના હોય તો - તમે કહી શકો કે અહીં માત્ર બે સાર્થ (અર્થપુર્ણ ) આંકડા છે.
-
જેને આ માપ્યુ છે તેને જો આ સંખ્યા ની અનિશ્ચિતતા ઓછી કરવી હોય તો , તે અહિ દશાંશ ચિહ્ન મુકી શકે.
-
અને તે મૂકવાથી ખબર પડે કે આ સંખ્યા માં પાંચ આંકડા સુધી ચોકસાઈપૂર્વક માપન થયેલું અને તેથી અહીં ૫ સાર્થ આંકડા છે.તેથી જો અહીં દશાંશ ચિહ્ન ના મૂક્યો હોય તો, હું એમ સમજત કે અહીં ફક્ત 2 સાર્થ આંકડા છે.
-
અને તે મૂકવાથી ખબર પડે કે આ સંખ્યા માં પાંચ આંકડા સુધી ચોકસાઈપૂર્વક માપન થયેલું અને તેથી અહીં ૫ સાર્થ આંકડા છે.તેથી જો અહીં દશાંશ ચિહ્ન ના મૂક્યો હોય તો, હું એમ સમજત કે અહીં ફક્ત 2 સાર્થ આંકડા છે.