-
આ વિડીઓ મા મારે કેટલાક વધારે દાખલા કરવા છે કે જે કોઇ નિશ્ચીત પરીક્ષા બતાવએ છે અને
-
ચોક્કસ તમને આપણા નિ:શેષ ભાજકતા ના નમૂના મા મદદ કરશે કારણ કે તે આ રીતે બધી સંખ્યાનો પ્રશ્ન પુછે છે
-
અને આ માત્ર એક ઉદ્દાહરણ (દાખલો) છે,
-
બધી જ સંખ્યા જે ૧૨ અને ૨૦ વડે ભાગી શકાય તે
-
અને અહિ યુક્તિ એ છે કે જો જોઇ સંખ્યા ૧૨ અને ૨૦
-
બન્ને વડે ભાગી શકાય તો એ તે દરેક ના અવિભાજ્ય અવયવ વડે પણ ભાગી શકાય.
-
તેથી ચલો તેનુ અવિભાજ્ય અવયવીકરણ જોઇએ.
-
૧૨ ના અવિભાજ્ય અવયવ ૨ ગુણ્યા 6 છે.
-
૬ એ હજી અવિભાજ્ય નથી, તેથી ૬ એ ૨ ગુણ્યા ૩ થાય.
-
તો તે અવિભાજ્ય છે.
-
તેથી કોઇ પણ સંખ્યા જે ૧૨ વડે ભાગી શકાય એ ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩ વડે પણ ભાગી શકાય.
-
તેથી તે અવિભાજ્ય અવયવ ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩ થાય
-
કોઇપણ સંખ્યા જે ૧૨ વડે ભાગી શકાય.
-
હવે, કોઇ પણ સંખ્યા કે જે ૨૦ વડે ભાગી શકાય, એ --
-
ચલો તેના અવિભાજ્ય અવયવો લઇએ
-
૨ ગુણ્યા ૧૦, ૧૦ એ ૨ ગુણ્યા ૫
-
તેથી કોઇપણ સંખ્યા જે ૨૦ વડે ભાગી શકાય, તે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૫ વડે પણ ભાગી શકાય.
-
અથવા તેની માટે બીજી રીત, તેના અવિભાજ્ય અવયવ બે ૨ અને એક ૫ હોવા જોઇએ.
-
હવે જો બન્ને વડે ભાગી શકાય તો, તમારી પાસે બે ૨, એક ૩, અને એક ૫ હોવા જોઇએ.
-
૧૨ માટે બે ૨ અને એક ૩, અને પછી બે ૨ અને એક ૫ એ ૨૦ માટે
-
અને તમે તે ચકાસી શકો છો કે તે બન્ને વડે ભાગી શકાય છે કે નેહિ.
-
સ્વાભાવિક છે, જો તમે તેને ૨૦ વડે ભાગી શકો તો તે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૫ થી ભાગી શકો એ સમાન જ થાય.
-
તેથી અહિ ૨ રદ્દ થશે, ૫ રદ્દ થશે.
-
તમારી પાસે ફક્ત ૩ વધશે, તેથી તે સાફ રીતે ૨૦ વડે ભાગી શકાય છે
-
અને જો તમે ૧૨ વડે ભાગાકાર કરો તો, તમે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩ વડે ભાગો છો
-
તે ૧૨ ની સમાન જ છે.
-
અને તેથી તે રદ્દ થશે, અને તમારી પાસે ફક્ત ૫ વધશે
-
તેથી તે દેખીતી રીતે બન્ને વડે ભાગી શકાય છે, અને અહિ તે સંખ્યા ૬૦ છે.
-
તે ૪ ગુણ્યા ૩, જે ૧૨ થાય, ગુણ્યા ૫. તે ૬૦ થાય.
-
આ અહિ ખરેખર ૧૨ અને ૨૦ નો નાનામા નાનો સામાન્ય ગુણક છે.
-
હવે આ એક જ સંખ્યા નથી કે જે ૧૨ અને ૨૦ વડે ભાગી શકાય
-
તમે આ સંખ્યા ને અહિ ઘણા બધા
-
અવયવ વડે ગુણી શકો છોમ હુ તેને કહીશ a, b, અને c.
-
પરંતુ આ એક નાનામા નાની સંખ્યા છે કે જે ૧૦ અને ૨૦ વડે ભાગી શકાય.
-
કોઇ મોટી સંખ્યા પણ તેની વડે ભાગી શકાય, પણ આ નાના મા નાની સંખ્યા છે.
-
હવે, તેની સાથે, ચલો પ્રશ્નોના જવાબ આપીએ.
-
બધી જ સંખ્યાઓ કે જે ૧૨ અને ૨૦ વડે ભાગી શકાય તે,
-
સારુ આપણે નથી જાણતા કે તે સંખ્યાઓ કઇ છે,
-
તો આપણે તે ના લઇ શકીએ,
-
તે કદાચ એક હોઇ શકે, અથવા તે ના પણ હોય
-
કારણ કે સંખ્યા કદાચ ૬૦ પણ હોય શકે, તે ૧૨૦ પણ હોઇ શકે
-
કોણ જાણે કે તે સંખ્યા કઇ હોય? તેથી તે જ સંખ્યા જે આપણે જાણીએ છીએ એ તેમા ભાગી શકાય
-
સારુ આપણે જાણીએ છીએ ૨, આપણે જાણીએ છીએ કે ૨ એ યોગ્ય જવાબ છે.
-
૨ એ સ્પષ્ટપણે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩ ગુણ્યા ૫ મા ભાગી શકાય
-
આપણે જાણીએ છીએ કે ૨ ગુણ્યા ૨ એ તેમા ભાગી શકાય.
-
આપણી પાસે ત્યા ૨ ગુણ્યા ૨ છે.
-
આપણે જાણીએ છીએ કે ૩ એ તેમા ભાગી શકાય છે.
-
આપણે જાણીએ છીએ કે ૨ ગુણ્યા ૩ એ તેમા ભાગી શકાય છે.
-
તો તે ૬ છે.
-
આપણે જાણીએ છીએ કે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩ એ તેમા ભાગી શકાય છે.
-
મારે અહિ તે સંખ્યાઓના દરેક સંયોજન મા જોવુ પડશે.
-
આપણે જાણીએ છીએ કે ૩ ગુણ્યા ૫ એ તેમા ભાગી શકાય છે.
-
આપણે જાણીએ છીએ કે ૨ ગુણ્યા ૩ ગુણ્યા ૫ એ તેમા ભાગિ શકાય છે.
-
તેથી, સામાન્ય રીતે તમે આ અવિભાજ્ય અવયવો જોઇ શકો છો,
-
અને તે અવિભાજ્ય અવયવો નુ કોઇ પણ સંયોજન એ કોઇપણ
-
સંખ્યા ને ભાગી શકે કે જે ૧૨ અને ૨૦ વડે ભાગી શકાય.
-
તેથી જો આ એક બહુ વૈકલ્પિક પ્રશ્ન હોય
-
અને અને વિકલ્પો ૭, અને ૯, અને ૧૨, અને ૮ હોય તો
-
તમે કહી શકો કે
-
અહિ ૭ એ આ અવિભાજ્ય અવયવનો નથી,
-
૯ એ ૩ ગુણ્યા ૩ તેથી મારી પાસે અહિ બે ૩ થશે, તેથી ૯ કામ નહિ કરે.
-
૭ કમ ન્હિ કરે, ૯ કામ નહિ કરે,
-
૧૨ એ ૪ ગુણ્યા ૩, અથાવા ભાગ્વાની બિજી રીત,
-
૧૨ એ ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩
-
સારુ ત્યા આ બે સંખ્યા ના લઘુત્તમ સામાન્ય અવિભાજ્ય અવયવ મા
-
૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩છે.
-
તેથી આ ૧૨ છે. તેથી ૧૨ કામ કરશે.
-
૮ એ ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨, તમારે અવિભાજ્ય અવયવ મા ત્રણ ૨ ની જરૂર પડશે
-
આપણી પાસે ત્રણ ૨ નથીમ તો આ પણ કામ નહિ કરે.
-
ચલો બીજો એક દાખલો કરીએ, જેથી આપણને સારી રીતે સમજ પડે.
-
તેથી ચલો આપણે જાણવા માગીએ છીએ કે, આપણે સરખો જ પ્રશ્ન પુછીશુ
-
૯ અને ૨૪ વડે ભાગી શકાય તેવી બધી જ સંખ્યાઓ
-
અને એક વાર ફરીથી આપણે અવિભાજ્ય અવયવ કરીએ.
-
આપણે ૯ અને ૨૪ ના લઘુત્તમ સામાન્ય અવયવ(ગુણક)
-
વિશે વિચારીએ.
-
આપણે ૯ ના અવિભાજ્ય અવયવ
-
૩ ગુણ્યા ૩ લિધા છે
-
અને તે થઇ ગયુ.
-
૨૪ ના અવિભાજ્ય અવયવ ૨ ગુણ્યા ૧૨ છે.
-
૧૨ એ ૨ ગુણ્યા ૬ છે.
-
૬ એ ૨ ગુણ્યા ૩ છે.
-
તેથી કોઇપણ ને 9 વડે ભાગવા માટે તે ૯ નો અવયવ હોવો જરુરી છે.
-
અથવા તેના અવિભાજ્ય અવયવ ૩ ગુણ્યા ૩ હોવા જોઇએ
-
કોઇપણ ને ૨૪ વડે ભાગવા માટે તેમા ત્રણ ૨ હોવા જોઇએ
-
તેથી તે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨ થાય.
-
અને તેમા ઓછામા ઓછો એક 3 અને આપણી પાસે તે ૯ માથી ૩ તો છે જ
-
તેથી આપણી પાસે તે, તેથી આ અહિ આ સંખ્યા ૯ અને ૨૪ બન્ને
-
બડે ભાગી શકાય. ખરેખર અહિ આ સંખ્યા ૭૨ છે.
-
તે ૮ ગુણ્યા ૯ જે ૭૨ છે.
-
તેથી આ પ્રશ્ન માટે તે પસંદ(વિકલ્પ) છે
-
ધારો કે તેમા બહુ વિકલ્પ છે
-
ચલો ધારો કે અહિ વિકલ્પો ૧૬,૨૭,૫,૧૧, અને ૯ છે
-
તેથી જો ૧૬ ના અવિભાજ્ય અવયવ જોઇએ તો
-
તે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨, જે ૨ ની ચાર ઘાત છે.
-
તેથી તમને અહિ ચાર ૨ ની જરુર પડ્સે, આપણી પાસે અહિ ચાર ૨ નથી
-
મરો કેહવાનો મતલબ છે કે ત્ય કોઇ બીજી સંખ્યા હોવી જોઇએ, પરંતુ આપણે જાણતા નથી કે તેઓ
-
તે સંખ્યાઓ છે કે ૯ અને ૨૪ બન્ને ના અવિભાજ્ય અવયવ
-
આપણે ધારી શકીએ.
-
તેથી આપણે ૧૬ ને નીકળી શકિએ કારણ કે આપણી પાસે તેમા ચાર ૨ છે
-
૨૭ બરાબર ૩ ગુણ્યા ૩ ગુણ્યા ૩ થાય.
-
આપણી પાસે ત્રણ ૩ નથી, આપણી પાસે તેમાથી ૨ જ હોવા જોઇએ
-
તેથી ફરી એક વાર, તે રદ્દ થશે.
-
૫, ૫ એ અવિભાજ્ય સંખ્યા છે, તે તેને નિકાળી દઇએ.
-
૧૧, આ પણ અવિભાજ્ય સંખ્યા, અહિ જોઇ ૧૧ નથી, તેને નિકળી દઇએ
-
૯ બરાબર ૩ગુણ્યા ૩ છે.
-
અને મને લાગ્યુ જ કે તે મુર્ખ જવાબ છે.
-
કારણ કે બધી સંખ્યા કે જે ૯ અને ૨૪ વડે ભાગી શકાય તે
-
૯ વડે ભાગી શકાય.
-
તેથી સ્પષ્ટ છે કે ૯ કામ કરશે જ પરંતુ મારે તેને બે વાર ન લેવા જોઇએ.
-
કારણ કે તે જ સમ્સ્યા મા છે.
-
પરંતુ ૯ કામ કરશે. અને બીજુ શુ કામ કરશે જો
-
૮ એમાથી એક વિકલ્પ હોત તો, કારણ કે ૮ બરાબર
-
૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨, અને અહિ આપૅણી પાસે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨ છે.
-
૪ પણ કામ કરશે. તે ૨ ગુણ્યા ૨ છે.
-
૬ કામ કરશે. કારણ કે તે ૨ ગુણ્યા ૩ છે.
-
૧૮ કામ કરશે. કારણ કે તે ૨ ગુણ્યા ૩ ગુણ્યા ૩ થાય.
-
તેથી એવુ સંયોજન કે જેમા ત્રણ અવિભાજ્ય અવયવ હોય
-
તે ભાગી શકાય એમ હોય તો તે
-
૯ અને ૨૪ બન્ને વડે ભાગી શકાય.
-
આશા છે કે તેણે તમને વધારે મુંઝવણ મા નથી મુક્યા.