મૃત્યુનો વિચાર ભયંકર છે!
પરંતુ મૃત્યુ પછી તમારા શરીરને શું થાય છે
તે રસપ્રદ છે
જે આજે અમે તમને બતાવા જઈ રહ્યા છીએ
ચિંતા કરશો નહીં, તે વધારે ડરામણુ નહીં હોય.....
એકવાર માણસનો શ્વાસ
બંધ થયા પછી,
રક્તકણો ઓક્સિજન
પ્રાપ્ત કરતું નથી
પરંતુ કેટલાક સમય માટે કોષો
જીવીત રહે છે
અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન
કરતિ રહે છે
કાર્બન ડાયોક્સાઇડ એસિડિક હોય છે
આ એસિડ વધે છે અને
કોષોની થેલીઓ તોડવા માંડે છે
આ બેગમાં ઉત્સેચકો હોય છે
અને આ ઉત્સેચકો, કોષોનુ
પાચન કરવા લાગે છે
અને છાલ જેવા પ્રવાહી પદાર્થ બનાવે છે
જે પૌષ્ટિક હોય છે
લગભગ એક અઠવાડિયામાં,
આ પોષક તત્વોથી
બેક્ટેરિયા અને ફૂગના
સૈન્ય તૈયાર થઈ જાય છે
જે અવયવો અને સ્નાયુઓ
લિક્વિફિઝ કરે છે
જીવાણુ શરીરની પેશીઓ પર
હુમલો કરીને
400 થી વધુ કેમિકલ
પદાર્થો અને વાયુઓ બનાવે છે
જેમાં freon હોય છે,
જી હા
એ જ શીતળતા,
જે ફ્રિજમાં જોવા મળે છે
બેન્ઝિન, જે એક ગેસોલિન નુ
એક શક્તિશાળી ઘટક છે
સલફર, જે સડેલી ગંધ આપે છે
અને એક પરમાણુ, જેને
કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહેવામાં આવે છે
જેને
અગ્નિશામક અને શુષ્ક સફાઇમાં ત્યાં સુધી વાપરવામાં આવ્યુ
જયાં સુધી વૈજ્ઞાનિકોએ તેને
ઝેરી જાહેર ન કર્યુ
આ ક્ષણ સુધી શરીરનું
બધુ માંસ સમાપ્ત થઇ ચુૂક્યું છે
અને ચાલો તેને સમાપ્ત કરીએ ....
કિડાઓ અને ભમરાઓ!
અને આ જંતુઓ ફક્ત હાડકાં
પાછળ છોડી દે છે
સમય જતાં, હાડકાંનુ
પ્રોટીન પણ ઓગળી જાય છે,
અને એક ખનિજ બાકી રહિ જાય છે
જેને હાઇડ્રોક્સાઇપેટાઇટ કહેવામાં આવે છે
જે આખરે ધૂળ તરફ વળે છે.
આપણે હકીકતમાં થોડો આશ્વાસન લઈ શકીએ છીએ
તે બધા પોષક તત્વો અને રસાયણો,
પણ ધૂળ......
તમારા મહત્વપૂર્ણ પદાર્થોથી માટી ને
ખૂબ ફળદ્રુપ બનાવો
અને છોડ અને નવું જીવન
ફણગાવે છે
આપણું જીવન સમાપ્ત થાય છે
પછી
રાખથી રાખ સુધી,
ધુલથી ધુલ સુધી
[માર્ક ફિસ્ચેટી દ્વારા લખાયેલ અને કથિત]
[સહાયક સંપાદક: કેથરિન ફ્રી]
[એરિક આર. ઓલ્સન દ્વારા ઉત્પાદિત,
સંપાદિત અને એનિમેટેડ]