-
Title:
તમે મરી ગયા પછી તમારા શરીરને શું થાય છે?
-
Description:
-
મૃત્યુનો વિચાર ભયંકર છે!
-
પરંતુ મૃત્યુ પછી તમારા શરીરને શું થાય છે
તે રસપ્રદ છે
-
જે આજે અમે તમને બતાવા જઈ રહ્યા છીએ
-
ચિંતા કરશો નહીં, તે વધારે ડરામણુ નહીં હોય.....
-
એકવાર માણસનો શ્વાસ
બંધ થયા પછી,
-
રક્તકણો ઓક્સિજન
પ્રાપ્ત કરતું નથી
-
પરંતુ કેટલાક સમય માટે કોષો
જીવીત રહે છે
-
અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન
કરતિ રહે છે
-
કાર્બન ડાયોક્સાઇડ એસિડિક હોય છે
-
આ એસિડ વધે છે અને
કોષોની થેલીઓ તોડવા માંડે છે
-
આ બેગમાં ઉત્સેચકો હોય છે
-
અને આ ઉત્સેચકો, કોષોનુ
પાચન કરવા લાગે છે
-
અને છાલ જેવા પ્રવાહી પદાર્થ બનાવે છે
જે પૌષ્ટિક હોય છે
-
લગભગ એક અઠવાડિયામાં,
આ પોષક તત્વોથી
-
બેક્ટેરિયા અને ફૂગના
સૈન્ય તૈયાર થઈ જાય છે
-
જે અવયવો અને સ્નાયુઓ
લિક્વિફિઝ કરે છે
-
જીવાણુ શરીરની પેશીઓ પર
હુમલો કરીને
-
400 થી વધુ કેમિકલ
પદાર્થો અને વાયુઓ બનાવે છે
-
જેમાં freon હોય છે,
જી હા
-
એ જ શીતળતા,
જે ફ્રિજમાં જોવા મળે છે
-
બેન્ઝિન, જે એક ગેસોલિન નુ
એક શક્તિશાળી ઘટક છે
-
સલફર, જે સડેલી ગંધ આપે છે
-
અને એક પરમાણુ, જેને
કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહેવામાં આવે છે
-
જેને
અગ્નિશામક અને શુષ્ક સફાઇમાં ત્યાં સુધી વાપરવામાં આવ્યુ
-
જયાં સુધી વૈજ્ઞાનિકોએ તેને
ઝેરી જાહેર ન કર્યુ
-
આ ક્ષણ સુધી શરીરનું
બધુ માંસ સમાપ્ત થઇ ચુૂક્યું છે
-
અને ચાલો તેને સમાપ્ત કરીએ ....
-
કિડાઓ અને ભમરાઓ!
-
અને આ જંતુઓ ફક્ત હાડકાં
પાછળ છોડી દે છે
-
સમય જતાં, હાડકાંનુ
પ્રોટીન પણ ઓગળી જાય છે,
-
અને એક ખનિજ બાકી રહિ જાય છે
જેને હાઇડ્રોક્સાઇપેટાઇટ કહેવામાં આવે છે
-
જે આખરે ધૂળ તરફ વળે છે.
-
આપણે હકીકતમાં થોડો આશ્વાસન લઈ શકીએ છીએ
-
તે બધા પોષક તત્વો અને રસાયણો,
પણ ધૂળ......
-
તમારા મહત્વપૂર્ણ પદાર્થોથી માટી ને
ખૂબ ફળદ્રુપ બનાવો
-
અને છોડ અને નવું જીવન
ફણગાવે છે
-
આપણું જીવન સમાપ્ત થાય છે
પછી
-
રાખથી રાખ સુધી,
ધુલથી ધુલ સુધી
-
[માર્ક ફિસ્ચેટી દ્વારા લખાયેલ અને કથિત]
[સહાયક સંપાદક: કેથરિન ફ્રી]
-
[એરિક આર. ઓલ્સન દ્વારા ઉત્પાદિત,
સંપાદિત અને એનિમેટેડ]