હું એક મૂડીવાદી છું,
અને મૂડીવાદમાં 30 વર્ષની કારકિર્દી પછી
ત્રણ ડઝન કંપનીઓમાં સમય પસાર કરી,
બજાર મૂલ્યમાં અબજો ડોલર
ઉત્પાદન કર્યા પછી,
હું ફક્ત ટોચ 1% માં નથી, હું
ઉપરની આવકવાળા .01% થી ઉપર છુ.
આજે હું અમારા સફળતાના રહસ્યોને યાદ
કરવા માટે આવ્યા છુ
કેમ કે મારા જેવા ધનિક મૂડીવાદી
ક્યારેય સમૃદ્ધ થયા નથી.
તો સવાલ એ છે કે આપણે તે કેવી રીતે કરીએ?
અમે લેવામાટેમેનેજ
કેવીરીતે કરવું?
દર વર્ષે આર્થિક કુલ આવકથી
વધતો જતી ભાગીદારી?
શું તે 30 વર્ષ પહેલાંના
ધનિક લોકો તુલના માં હોંશિયાર બન્યા છે?
શું તે આપણે પહેલાથી જ વધારે મહેનત
કરી રહ્યા છીએ?
શું અમે ,લાંબા, સારા દેખાઈ રહ્યા છીએ?
દુ:ખ ની વાત છે, નઇ.
તે બધા ફક્ત એક જ વસ્તુ પર નીચે આવે છે:
અર્થશાસ્ત્ર.
કારણ કે, અહીં ગંદૂ રહસ્ય છે.
એક સમય હતો
જ્યારે અર્થશાસ્ત્ર ધંધો
લોકહિતમાં કામ કરતું,
પરંતુ નવા ઉદારદારી યુગમાં,
આજે-કાલે
તેઓ ફક્ત મોટી સંસ્થાઓ અને અબજોપતિ માટે
કામ કરે છે
અને તેનાથી થોડી સમસ્યા ઉભી થઈ રહી છે.
અમે તે આર્થિક નીતિઓ લાગુ કરવાનો વિકલ્પ
પસંદ કરી શકીએ છીએ.
જે અમીરો પર કર વધારે
શક્તિશાળી સંગઠનોનું નિયમન કરો
અથવા કામદારોના વેતનમાં વધારો કરો.
અમે પહેલા પણ કર્યું છે.
પરંતુ નવઉદરવાદી અર્થશાસ્ત્રીઓ
ચેતવણી આપશે
આ તમામ નીતિઓ
એક ભયંકર ભૂલ હોઈ શકે છે,
ટેક્સમાં વધારો હંમેશાં
આર્થિક વિકાસને રોકી દે છે ,
અને કોઈપણ પ્રકારનુ
સરકારી નિયમન
બિનઅસરકારક હોય છે
અને વેતન વૃદ્ધિ હંમેશા
નોકરીઓ પૂરી કરી નાંખે છે.
સારું, આ વિચારસરણીના પરિણામ રૂપે,
છેલ્લાં 30 વર્ષોમાં, ફક્ત યુએસએમાં,
ટોચનાં એક ટકામાં 21 ટ્રિલિયન
ડોલર અમીરી વધી છે
જ્યારે નીચે ના 50 ટકા
900 અરબ ડોલર ગરીબ થઈ ગયાછે,
અસમાનતા વધવાના સ્વરૂપે
વિશ્વમાં મોટા પ્રમાણમાં
પોતાને પુનરાવર્તિત કર્યા છે.
તેમ છતાં, મધ્યમ વર્ગના પરિવારો
ટકી રહેવા માટે સંઘર્ષ કરીને વેતન મેળવે છે
જે લગભગ 40 વર્ષથી હલી પણ ન હતી
નવા-ઉદારદારી અર્થશાસ્ત્રીઓ સતત
ચેતવણી આપે છે
અસ્તવ્યસ્ત રીતે હેરાન કરે છે
કઠોરતા અને વૈશ્વિકરણ માટે
યોગ્ય પ્રતિસાદ
ત્યાં પણ વધુ તપસ્યા અને વૈશ્વિકરણ છે.
તો, સમાજે શું કરવાનું છે?
સારું, તે મારા માટે ખૂબ સ્પષ્ટ છે કે
આપણે શું કરવાનું છે.
આપણને એક નવા અર્થશાસ્ત્રની જરૂર છે.
તેથી, અર્થશાસ્ત્રનું વર્ણન નિરાશાજનક
વિજ્ઞાન ના રૂપ માં કર્યું છે,
અને સારા કારણોસર માટે,
કારણ કે આજે જે શીખવવામાં આવે છે,
તે કોઈ વિજ્ઞાન નથી,
આ બધા શ્રેષ્ઠ ગણિત હોવા છતાં.
હકીકતમાં, મોટાભાગના વિદ્વાનો
અને ઉદ્યોગપતિઓ
નિષ્કર્ષ નિકાળ્યું છે કે નવઉદાર
આર્થિક સિદ્ધાંત ગંભીર રીતે ખોટું છે
અને આજે અસમાનતા માં વૃદ્ધિ નું વધતું સંકટ
અને રાજકીય અસ્થિરતામાં વધારો
દાયકાઓ નું ખરાબ આર્થિક સિદ્ધાંત
નું સીધું પરિણામ છે.
હવે આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર
જેણે મને ખૂબ શ્રીમંત બનાવ્યો,
ફક્ત ખોટું ન હોઈ શકે,
તે પછાત છે,
કારણ કે તે બહાર આવ્યું છે
તે મૂડી નથી
તેનાથી આર્થિક વિકાસ થાય છે,
તેઓ લોકો છે;
અને તે સ્વાર્થી નથી
જે જાહેર હિતને પ્રોત્સાહન આપે છે,
આ પારસ્પરિકતા છે;
અને તે સ્પર્ધા નથી
જે આપણી સમૃદ્ધિમાં વધારો કરે છે,
તે સહકાર છે.
આપણે જે જોઈ શકીએ છીએ, તે એવું અર્થશાસ્ત્ર
છે જે ન તો તટસ્થ છે કે ન શામેલ છે
આ સામાજિક સહયોગ ના ઉચ્ચ સ્તર
ને જાળવી શકતું નથી
આધુનિક સમાજને આગળ વધારવામાં
સક્ષમ કરવા માટે જરૂરી.
તો આપણે ક્યાં ચૂકી ગયા?
ઠીક છે, તે બહાર આવ્યું છે અને સ્પષ્ટ છે
તે દેખાય છે
મૂળભૂત ધારણાઓ કે જે નવા ઉદારદારી
આર્થિક સિદ્ધાંત પર થી પસાર થાય છે,
તેઓ માત્ર ઉદ્દેશ્યથી ખોટા છે,
અને તેથી આજે હું પેલા
કેટલીક ખોટી ધારણાઓ લેવા માંગુ છુ
અને પછી વર્ણન કરુ છુ કે વિજ્ઞાન
અનુસાર, સમૃદ્ધિ ખરેખર ક્યાંથી આવે છે.
તો, નવઉદારવાદી આર્થિક
ધારણા નંબર એક છે
તે બજારમાં એક સમયની વ્યવસ્થા છે,
જેનો અર્થ થાય છે
અર્થતંત્રમાં એક વસ્તુ જેવી કે, મજૂરી
ઉપર જાય છે, તો અર્થ વ્યવસ્થામાં બીજી
વસ્તુ, જેમ કે રોજગાર, નીચે જાય છે.
ઉદાહરણ તરીકે, સિએટલ માં,
જ્યાં હું રહું છુ
જ્યારે 2014મા અમે તમારા દેશ નિર્માણ કર્યું
ત્યારે ન્યુનમ વેતન 15 ડોલર પાર કર્યું,
તો નવયુદારવાદી તમારો પ્રવાશ પર
ઉત્તેજિત થઈ ગયા.
તેમણે ચેતવણી આપી
“જો તમે મજૂરીના ભાવ વધારો કરો"
તો વ્યવસાય આને ઓછું ખરીદસે
હજારો ઓછા વેતનવાળા શ્રમિક
તેમની નોકરી ખોઈ નાખસે
રેસ્ટ્રોરંટ બંધ થઈ જસે.
આ હોવા છતાં…
તેઓએ આ ન કર્યું.
આકસ્મિક રીતે બેરોજગારીનો દર ઘટી ગયો.
સિએટલમાં રેસ્ટોરન્ટનો ધંધોમાં ઉથલપાથલ આવી.
કેમ?
કારણકે ત્યાં કોઈ સંતુલન નહોતુ
કારણ કે મજૂરી વધારવી,
નોકરીઓ સમાપ્ત થતી નથી,
તેઓ તેમને ઉત્પન્ન કરે છે;
કારણકે, ઉદાહરણ
જ્યારેરેસ્ટોરન્ટ માલિકો અચાનક આવે છે
રેસ્ટોરાંના કામદારોને પૂરતા પ્રમાણમાં
ચૂકવણી કરવી જરૂરી છે
તેથી તેઓ રેસ્ટોરન્ટ નો ખર્ચો ઉપાડી શકે
આ લોકો રેસ્ટોરન્ટ વ્યવસાય ને ઓછો નથી કરતાં
દેખીતી છે, તે ભાવ વધારસે જ.
(તાળી)
આભાર.
બીજી માન્યતા આ છે કે
કોઈ પણ વસ્તુની કિંમત હંમેશાં
ભાવો બરાબર જ હોય છે,
જેનો અર્થ થાય છે
તમે એક વર્ષમાં 50,000 ડોલર કમાઓ છો
અને હું એક વર્ષમાં 50 મિલિયન ડોલર
કમાઉ છુ
તેથી હું તમના થી એક હજાર ગની
વધુ કિંમત નું સર્જન કરૂ છુ.
હવે
આ તે જાણીને આશ્ચર્ય
નહીં થાય કે
તે ખૂબ જ સંતોષકારક માન્યતા છે
જો તમે એક સીઇઓ છો
50 મિલિયન $ પ્રતિ વર્ષ કમાઓ છો
પરંતુ તમારા શ્રોતાઓને
ગરીબી મજૂરી આપે છે
કૃપા કરીને, તે કોઈક લેશે
તે રજિસ્ટર વ્યવસાય ચલાવ્યા હોય
તે અર્થહીન છે
લોકો તેમની ક્ષમતા અનુસાર
ચૂકવેલ નથી
તેઓ ચૂકવવામાં આવે છે
તેમના નિર્ણય શક્તિ પર,
અને જીડીપીના વેતનમાં નીચે
પડતો ભાગ
તેના લીધે નથી કેકામદારો
ઓછા ઉત્પાદક બને છે
કારણ કે છે એમ્પ્લોયર વધુ
શક્તિશાળી બન્યા છે.
અને...
(તાળીઓ)
અને અનુમાન કરીને કે વિશાળ અસંતુલન
મૂડી અને મજૂર વચ્ચે સત્તા
અસ્તિત્વમાં નથી,
નવા ઉદારવાદી આર્થિક સિદ્ધાંત
આવશ્યક બની હતી
અમીરો માટે સુરક્ષા રેકેટ બની ગયું છે.
અને અત્યાર સુધીમાં સૌથી નુકસાનકારક,
ત્રીજી માન્યતા
એક વર્તનનું મોડેલ છે
માણસનું વર્ણન "હોમો ઇકોનોમસ"
ના રૂપ માં કરે છે
જેનો મૂળભૂત અર્થ એ છે કે આપણે બધા
સંપૂર્ણ સ્વાર્થી,
સંપૂર્ણ રીતે તર્કસંગત અને
પોતાના માટે અવિરતપણે વિસ્તરે છે.
પરંતુ ફક્ત તમારી જાતને પૂછો,
શું આ બુદ્ધિગમ્ય છે કે તેના સમગ્ર જીવન
દરેક વાર માટે,
જ્યારે તમે કોઈ બીજા માટે
કંઈક સારું કર્યું,
તો તમે જે કરી રહ્યા હતા તેથી
શું પોતાની ઉપયોગીતા વધી રહી છે?
તે વખાણવા યોગ્ય છે કે સાથી સૈનિકો જ્યારે
બચાવવા માટે ગ્રેનેડ પર કૂદકો મારે છે
તેથી તેઓ તેમના સાંકડી
સ્વાર્થનો પ્રોત્સાહન આપી રહ્યા છે?
જો તમને લાગે કે આ ક્રેઝી છે,
કોઈપણ વાજબી વિરુદ્ધ
નૈતિક અંતર્ગત
આ તેના લીધે છે કારણ કે તે
નવીનતમ વિજ્ઞાન મુજબ છે.
સાચું નથી.
પરંતુ આ એ વર્તણૂકિક મોડેલ છે,
જેણે નવ ઉદારવાદી અર્થશાસ્ત્રને કડક બનાવ્યુ
તે નૈતિક રીતે જીવલેણ છે
અને આ વિજ્ઞાન રીતે ખોટું છે
કારણ કે જો આપણે આંકીટ મૂલ્યો નો
સ્વીકાર કરીએ છીએ
તે માણસ મૂળભૂત સ્વાર્થી છે,
અને પછી અમે વિશ્વભરમાં જુઓ
તેમાં બધી સ્પષ્ટ સમૃદ્ધિ છે,
તેથી તે તાર્કિક રીતે અનુસરે છે,
પછી પરીભાષા દ્વારા
તે સાચું હોવું જોઈએ
તે એક અબજ લોકોના સ્વાર્થી કૃત્યો છે
જાદુઈ રીતે સમૃદ્ધિ અને સામાન્ય સ્વરૂપથી
સારા માં બદલાઈ જાય છે.
જો આપણે મનુષ્ય માત્ર સ્વાર્થી હોય,
તો સ્વાર્થ આપણા સમૃદ્ધિનું કારણ છે.
અને આ આર્થિક તર્કથી,
લોભ સારો છે,
અસમાનતા વધારવા માટે તે કાર્યક્ષમ છે,
અને સંગઠનનો એકમાત્ર હેતુ
શેરધારકોને સમૃદ્ધ બનાવી શકે છે,
કારણ કે આવું કરવું એ આ આર્થિક વિકાસને
ધીમુ અને સમગ્ર રૂપ થી
અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે.
અને આ સ્વાર્થનું સત્ય છે
નવ ઉદારવાદી અર્થશાસ્ત્રનું તે
વૈચારિક પાયો રચે છે,
એક એવો વિચાર છે જેને
આર્થિક નીતિઓ બનાવી છે
જેણે મને અને મારા અમીર મિત્રોને
ટોચનો એક ટકા સક્ષમ કર્યા છે
છેલ્લા 40 વર્ષમાં તમામ વિકાસ
લાભો પડાવી લેવા.
પણ,
આની જગ્યા એ આપડે
નવીનતમ પ્રયોગમૂલક સંશોધન
સ્વીકાર કરીએ છીએ.
વાસ્તવિક વિજ્ઞાન, જે માનવી નું
ચોક્કસ વર્ણન કરે છે
ખૂબ સહાયક,
પારસ્પરીક અને
સ્વાભાવિક રીતે નૈતિક જીવો
રૂપ માં,
પછી તે તાર્કિક રૂપે
અનુસરે છે
કે તે સહકાર હોવો જોઈએ
નહી કે સ્વાર્થ
જે આપણી સમૃદ્ધિનું કારણ છે,
અને તે આપણો લોભ નથી
बल्कि हमारे अंतर्निहित पारस्परिकता
જે માનવતાની આર્થિક મહાસત્તા છે.
તેથી આ નવા અર્થશાસ્ત્રની મધ્યમાં
આપણી જાત વિશે એક વાર્તા છે જે
પોતાને શ્રેષ્ઠ બનવાની મંજૂરી આપે છે,
અને, જૂના અર્થશાસ્ત્રથી વિપરીત,
આ એક વાર્તા છે જે ઉમદા છે
અને સાચા હોવાનો ગુણ પણ છે.
હવે, હું આ પર ભાર મૂકું છું
તે જોઈએ છે
નવું અર્થશાસ્ત્ર એવું નથી
જે હું વ્યક્તિગત રૂપે
કલ્પના અથવા શોધ કરી છે.
સિદ્ધાંતો અને મોડેલો વિકસિત અને
શુદ્ધ કરવામાં આવી રહ્યા છે
વિશ્વભરની યુનિવર્સિટીઓમાં
કેટલાક પર મકાન
અર્થશાસ્ત્રમાં નવું શ્રેષ્ઠ સંશોધન,
જટિલતા સિદ્ધાંત, ઉત્ક્રાંતિ સિદ્ધાંત,
મનોविज्ञान, માનવશાસ્ત્ર
અને અન્ય વિષયો.
અને જોકે આ નવા અર્થશાસ્ત્રમાં
હજી તમારી પોતાની પાઠયપુસ્તક
અથવા તો સામાન્ય રીતે
નામ ઉપર સંમત નથી,
વ્યાપક શબ્દોમાં
સમૃદ્ધિ ક્યાંથી આવે છે
અર્થઘટન આ કંઈક આ રીતે છે.
તેથી, બજાર મૂડીવાદ
એક વિકાસવાદી સિસ્ટમ છે
જેમાં સમૃદ્ધિ સકારાત્મક પ્રતિસાદ
દ્વારા ઉભરી આવે છે
નવીકરણની માત્રામાં વધારોઅને ગ્રાહકોની
માંગના વધતા જથ્થા વચ્ચે.
નવીકરણ એ પ્રક્રિયા છે જેના દ્વારા આપણે
માનવ સમસ્યાઓનું નિરાકરણ થાય છે,
ઉપભોક્તા માંગ એ તે પદ્ધતિ છે જે દ્વારા
દ્વારા બજાર
ઉપયોગી નવી શોધો પસંદ કરે છે,
અને આપણે વધારે સમસ્યાઓ નો
ઉપાય લાવીએ છીએ, આપણે વધારે
સમૃદ્ધ થઈ રહ્યા છીયે. પરંતુ
જેમ જેમ આપણે વધુ સમૃદ્ધ બની રહ્યા છીએ,
આપની સમસ્યા અને સમાધાન
વધારે જટીલ બનતા જાય છે
અને આ વધતી તકનીકી જટિલતા માટે
ઉચ્ચ સામાજિક અને આર્થિક સહયોગ
સ્તર જરૂરી છે
વધુ ચોક્કસ ઉત્પાદનો ઉત્પન્ન
કરવા માટે
આધુનિક અર્થવ્યવસ્થા ને
વ્યાખ્યાયિત કરે છે.
હવે, જૂનું અર્થશાસ્ત્ર
એકદમ સાચૂ છે
બજારો કેવી રીતે કાર્ય કરે છે આમાં સ્પર્ધા
એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે,
પરંતુ તે જોવા માટે જે નિષ્ફળ જાય છે તે છે
મોટા પ્રમાણમાં ખૂબ સહકારી જૂથો
વચ્ચે એક સ્પર્ધા છે
કંપનીઓ વચ્ચે સ્પર્ધા,
કંપનીઓના નેટવર્ક વચ્ચે સ્પર્ધા
રાષ્ટ્રો વચ્ચે સ્પર્ધા
અને ગમે તે સફળ ધંધો
તે જાણે છે કે તે જાણે છે
દરેકની પ્રતિભા શામેલ કરવા
સહકારી ટીમ બનાવવી
હંમેશાં સ્વાર્થીની શરૂઆતની તુલનામાં
ત્યાં લગભગ વધુ સારી વ્યૂહરચના છે.
તો આપણે કેવી રીતે
નવ ઉદ્દારવાદીને કઈ રીતે પાછળ રાખીશું?
વધુ ટકાઉ, વધુ સમૃદ્ધ અને
વધુ ન્યાયી સમાજ બનાવો?
નવા અર્થશાસ્ત્રમાં અંગૂઠામાંથી માત્ર પાંચ
નિયમો સૂચવવામાં આવ્યા છે.
પ્રથમ તે છે કે સફળ અર્થતંત્રોના
ત્યાં જંગલો નથી, તેઓ વાવેતર છે,
આ કહેવાનું છે કે બજાર,
બગીચાઓની જેમ જુકવું પડશે,
જે બજારની અત્યાર સુધીની સૌથી મોટી
સામાજિક ટેકનીક છે
માનવીની સમસ્યાનુ સમાધાન કરવા
પરંતુ સામાજિક ધોરણો અથવા લોકશાહી
નિયમન દ્વારા ગેરબંધારણીય,
બજાર અનિવાર્યપણે હલ કરવા
કરતાં વધુ સમસ્યાઓનું કારણ બને છે.
હવામાન પલટો
2008 ના મહાન નાણાકીય કટોકટી
બે સારા ઉદાહરણ છે
બીજો નીયમ એ છે કે
સમાવેશ થી આર્થિક વિકાસ થાય છે
તો નવ ઉદારવાદી વિચાર
સમાવેશ પ્રાધાન્યવાળી વૈભવી છે
જ્યારે ઉઠાવવામાં આવે છે
વિકાસ ખોટો અને પછાત હોવો જોઈએ.
અર્થવ્યવસ્થા એ લોકો છે.
વધુ રીતે વધુ લોકો ને
સમાવવા માટે
બજારના અર્થતંત્રમાં આર્થિક
વૃદ્ધિનું કારણ બને છે.
ત્રીજો સિદ્ધાંત
વ્યવસાય નો ઉદ્દેશ ફક્ત શેરહોલ્ડરો
ને સમૃદ્ધ કરવાનો નથી.
સમકાલીન આર્થિક જીવન માં સૌથી મોટી ગડબડ
નવઉદારવાદી વિચાર છે
જે વ્યવસાય નો એકમાત્ર ઉદ્દેશ્ય છે
અને અધિકારીઓની એકમાત્ર જવાબદારી
મારી જાતને અને શેરહોલ્ડરોને
સમૃદ્ધ બનાવવા માટે.
નવા અર્થશાસ્ત્ર પર ભાર મૂકવો જોઈએ
નિગમનો હેતુ બધા
હિતધારકો ના કલ્યાણ માં સુધાર કરવાનો છે:
ગ્રાહકો, કામદારો,
એક જેવા સમુદાય અને શેરહોલ્ડરો
ચાર નિયમ:
લોભ સારો નથી.
લોભી થવું તમને મૂડીવાદી
બનાવતો નથી
તે તમને મનોરોગી બનાવે છે.
(હાસ્ય)
(તાળીઓ)
અને આપણી જેમ અર્થતંત્ર
સ્કેલ સહકાર પર આધારિત છે,
સમાજશાસ્ત્ર વ્યવસાય માટે એટલું જ ખરાબ છે
જેટલું સમાજ માટે.
અને પાંચમો અને છેલ્લો
ભૌતિકશાસ્ત્રના કાયદાથી વિપરીત,
અર્થશાસ્ત્રના નિયમો એક વિકલ્પ છે.
હવે, નિવઉદરવાદી આર્થિક સિદ્ધાંતે
પોતાને તમને અપરિવર્તનીય પ્રાકૃતિક કાનૂનના
રૂપ માં વહેંચી નાખી છે,
જ્યારે ખરેખર આ સામાજિક ધોરણ
અને વાર્તાઓ બનાવી છે
સ્યુડોસાયન્સ પર આધારિત છે.
જો આપણ ને ખરેખર
સમાનતા જોઈએ છે,
વધુ સમૃદ્ધ અને વધુ ટકાઉ અર્થતંત્ર,
જો આપણે ઉચ્ચ કાર્યકારી લોકશાહી જોઈએ છે
અને નાગરિક સમાજ,
આપણી પાસે એક નવું અર્થશાસ્ત્ર
હોવું જોઈએ.
અને અહીં એક સારા સમાચાર છે:
જો આપણે નવું અર્થશાસ્ત્ર જોઈએ,
આપણે બસ એટલું કરવાનું છે
એને લેવા માટે પસંદ કરવાનું છે.
આભાર.
(તાળીઓ)
મધ્યસ્થી: તો નિક, મને ખાતરી છે
આ પ્રશ્ન તમારા મગજમાં ઘણી વાર આવે છે
જો તમે આર્થિક પ્રણાલી થી
ઉદાસ છો,
તમે તમારા બધા પૈસા કેમ નથી આપતા
અને 99 ટકા સાથે જોડાઓ?
નિક હનુર: હા, ના, હા, બરાબર.
તમારી પાસે ઘણું છે
તમારી પાસે ઘણું છે.
જો તમે કરની પરવા કરો છો
કરો, તો વધુ ટેક્સ કેમ નહીં ભરતા
જો તમને મજૂરી ની ચિંતા છે
તો વધુ ચુકવણી કેમ નથી કરતાં
અને હું તે કરી શક્યો.
સમસ્યા એ છે
આનાથી એટલો ફર્ક નથી પડતો,
અને મેં એક વ્યૂહરચના શોધી છે
તે ખરેખર એક હજાર ગણું સારું કામ કરે છે-
મધ્યસ્થી: ઠીક છે.
એનએચ: એકાઉન્ટ્સ કે જે મારા પૈસાનો
ઉપયોગ કરે છેકાયદા બનાવવા અને પસાર કરવા
માટે અન્ય બધા આમીર લોકો જોઈસે કર ભરવા
અને કામદારોને વધુ સારી ચૂકવણી કરી આપવા
(તાળીઓ)
ઉદાહરણ તરીકે,
15 ડોલર લઘુત્તમ વેતન
અમે અત્યાર સુધી નિર્માણ કર્યું છે
30 કરોડ કામદારોને અસર કરી છે.
તેથીતેવધુસારુંકાર્ય
કરે છે.
મધ્યસ્થી: તે સારું છે.
જો તમે તમારો વિચાર બદલો છો
અમે તમારા નવા લેનારને શોધીશું
એનએચ: ઠીક છે. આભાર
મધ્યસ્થી: ખૂબ ખૂબ આભાર.